આણંદ
-
અમદાવાદમાં રસ્તા જ નહીં, હવે ઈમારતો પણ બેસવા માંડી! શીલજમાં નવનિર્મિત સ્મશાનગૃહમાં મોટું ગાબડું
અમદાવાદ શહેરમાં અત્યાર સુધી રસ્તા પર ભૂવા પડતા હતા. પરંતુ હવે તો મ્યુનિસિપલની નવનિર્મિત ઈમારતોમાં પણ ગાબડાં પડી રહ્યા છે.…
Read More » -
અરજીનો જવાબ આપવા સરપંચનો શક્તિપ્રદર્શન!
બોરસદ, પ્રતિનિધિ:નિસરાયા ગામના સરપંચ સામે કરવામાં આવેલી અરજીના અનુસંધાનમાં પોતાનો જવાબ રજૂ કરવા આજે સરપંચશ્રી મોટી સંખ્યામાં ગ્રામજનો અને સમર્થકો…
Read More » -
આંકલાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બખેડો: ડોક્ટર-દર્દી વચ્ચે બોલાચાલી, 112 પર કોલ બાદ પોલીસ દોડી આવી
આંકલાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર અને દર્દી વચ્ચે થયેલી બોલાચાલીનો મામલો વધુ ગંભીર બન્યો છે. મળતી માહિતી મુજબ, દર્દી સારવાર…
Read More » -
આંકલાવ તાલુકામાં ૩ કરોડ ૮૦ લાખના વિવિધ ગામોમા વિકાસકામોના ખાતમુહુર્ત કરતા શ્રી અમિતભાઈ ચાવડા.
આજરોજ આંકલાવ તાલુકામાં વિવિધ ગામો તેમજ પરા વિસ્તારને જોડતો રૂ ૩ કરોડ ૮૦ લાખના ખર્ચે મંજુર થયેલા કાચા થી પાકા…
Read More » -
ભેટાસી સીમમાં પરોઢીયે કટીંગ વેળા દરોડો, રૂા.8 લાખનો દારૂ અને ચાર વાહનો કબજે
આંકલાવ તાલુકાના ભેટાસી સીમમાં પરોઢીયે દારૂના કટંગ કરતી વેળાએ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ફિલ્મી ઢબે પહોંચી જતા જ બુટલેગરોમાં નાસભાગ મચી…
Read More » -
ઉમરેઠ હનુમાનજી મંદિર ચોરી કેસનો ભેદ ઉકેલાયો..
ઉમરેઠના ઓડ બજાર પરબડી પાસે આવેલા હનુમાનજી મંદિરમાં થયેલી ચોરીનો ભેદ આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ઉકેલી લીધો છે.…
Read More » -
આંકલાવ વિધાનસભા કોંગ્રેસ પક્ષની નવાખલ જીલ્લા પંચાયત સીટની માનપુરા મુકામે મંડળ સમિતિની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રીઅને ધારાસભ્ય માનનીય શ્રી અમિતભાઈ ચાવડા ની ઉપસ્થિતીમા યોજાઈ.
અપાર જન સમર્થનથી કોંગ્રેસ પક્ષમાં એક નવા જોશ અને ઉત્સાહનો સંચાર થયો છે. આવનારા સમયમાં વધુ મજબૂતી સાથે કાર્યક્રમો આપી…
Read More » -
મહાનગરપાલિકા દ્વારા અમૂલ ડેરી રોડ ઉપર શાક માર્કેટ ની આજુબાજુ ઉભા રહેતા લારી ગલ્લા ફ્રુટની લારીઓ માટે વેન્ડિંગ ઝોન બનાવાશે *
અમુલડેરી રોડ ઉપર શાકમાર્કેટની આસપાસ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે આણંદ, શનિવાર:::: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ અમૂલ ડેરી…
Read More » -
“મોલેસ્લામ ગરાસિયા સમાજ સેવા ટ્રસ્ટ”નાપા વાંટા (સમૂહલગ્ન કમિટી) દ્વારા આયોજિત
નાપા વાંટા, તા._૭/૧૨/૨૫ રવિવાર નારોજ સમસ્ત મોલેસ્લામ ગરાસિયા સમાજ નાપા વાંટા દ્વારા ૧૨મો ભવ્ય સમૂહ લગ્નોત્સવ સુખદ માહોલમાં સફળતાપૂર્વક યોજાયો.…
Read More » -
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ગુજરાતી ચોક ખાતેની ૦૮ જેટલી નોનવેજનું વેચાણ કરતી દુકાનો તાત્કાલિક અસરથી સીલ કરાઈ
એહવાલ :- અજયભાઇ રાઠોડ કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપાની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તાર ગુજરાતી ચોક…
Read More »