આણંદ
-
આણંદ જનરલ હોસ્પિટલમાં ઇન્ફેકશનના કારણે થતા રોગોની ત્વરીત સારવાર કરાઈ રહી છે
આણંદ ખાતેની જનરલ હોસ્પિટલમાં શહેરના નગરજનો ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો વિનામૂલ્યે સારવાર લઈ રહ્યા છે. બદલાતી ઋતુમાં ઇન્ફેશન…
Read More » -
આજરોજ આણંદ આરટીઓ તથા આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ સાથે તા.16- નવેમ્બર “વિશ્વ સંભારણા દિવસ” એટલે કે જે લોકો માર્ગ અકસ્માતમા મુત્યુ પામેલા હોય તે તમામ જીવાત્માઓને શ્રધ્ધાંજલિ અર્પણ
આજરોજ આણંદ આરટીઓ તથા આણંદ જિલ્લા ટ્રાફિક પોલીસ સાથે તા.16- નવેમ્બર “વિશ્વ સંભારણા દિવસ” એટલે કે જે લોકો…
Read More » -
આંકલાવ તાલુકાના જોષીકુવા માં ગ્રામસભા માં મચ્યો હોબાળો..
અહેવાલ:- અજયભાઇ રાઠોડ સમગ્ર વાત કરવામાં આવે તો જોશીકુવા ગામે ગ્રામ પંચાયત દ્વારા સરપંચ અને તલાટી ગ્રામસભામાં એક…
Read More » -
આસોદર સેવા સહકારી મંડળીની વ્યવસ્થાપક મંડળની સામાન્ય ચૂંટણીની યોજાઈ
આજરોજ આસોદર સેવા સહકારી મંડળી આસોદર તા. આંકલાવના વ્યવસ્થાપક મંડળની સામાન્ય ચૂંટણીની ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન ૩૪ લોકોએ ઉમેદવારી નોંધાવેલ…
Read More » -
તારાપુર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ ની વિવાદિત પોસ્ટ સામે સમગ્ર આનંદ જિલ્લાના પત્રકારોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો
તારાપુર ના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ પ્રવીણ વાઘેલા દ્વારા સોશિયલ મીડિયાના પોતાના એકાઉન્ટમાં વિવાદિત પોસ્ટ સામે આણંદ જિલ્લા તેમજ…
Read More » -
આણંદના તારાપુરની સાર્વજનીક હાઈસ્કૂલ ખાતે કિસાન ગોષ્ઠી યોજાઈ
આણંદ,શનિવાર:: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આ.કૃ.યુ., દેવાતજ અને ICAR- શષ્યવિજ્ઞાન વિભાગ, ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, નવી દિલ્હીના ના સંયુક્ત ઉપક્રમે સાર્વજનિક…
Read More » -
દસ મહિનામાં 27 હોટેલ અને ખાણીપીણીના એકમો પાસેથી 20.34 લાખનો દંડ વસૂલાયો
આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ખોરાકમાં ભેળસેળ અને સ્વચ્છતા નહીં જાળવતા દસ મહિનામાં ૨૭ હોટેલ, ખાણીપીણીના એકમો પાસેથી ૨૦.૩૪…
Read More » -
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ખોરાકમાં ભેળસેળ તથા સ્વચ્છતાના માપદંડોમાં નાગરિકોના જાહેર આરોગ્યને ધ્યાને લઈ છેલ્લા ૧૦ માસમાં ૨૦ જેટલી હોટલ/રેસ્ટોરન્ટ ખાણીપીણીના એકમો પાસેથી વસૂલાયો રૂપિયા ૨૦.૩૪ લાખનો દંડ
*આણંદ, સોમવાર :* કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોની જાહેર સુખાકારી જળવાય અને ખોરાકમાં ભેળસેળ…
Read More » -
આણંદ જિલ્લાના લાયકાત ધરાવતા મતદાર મતાધિકારીથી વંચિત ન રહે: જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરી.
આણંદ : ગુરુવાર:: આણંદ કલેક્ટર કચેરી ના સભાખંડ ખાતે મતદાન સઘન સુધારણા કાર્યક્રમ અંતગર્ત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીએ માધ્યમો…
Read More »